ધોરણ 9 અને 10 સર્વગ્રાહી મુલ્યાંકન નમસ્કાર મિત્રો, ધણા સમય બાદ આપણે મળી રહ્યા છીએ. મિત્રો આપ ઘણા સમયથી ધો.૯ ...
ધણા સમય બાદ આપણે મળી રહ્યા છીએ. મિત્રો આપ ઘણા સમયથી ધો.૯ અને ધો.૧૦નું સર્વગ્રાહી મુલ્યાંકનનું નવુ ફેરફાર વાળા પત્રકની રાહ જોઇ રહ્યા છો. હવે આપના ઇન્તજારનો અંત આવે છે. ધો.૯માં A4 સાઇઝ ના પેપરમાં એકજ બાજુ પરિણામ પત્રકની તમામ માહિતી આવીજાય તેમ એક નવું પેઇઝ બનાવેલ છે જેના દ્વારા વિદ્યાર્થીને આપ તે પરિણામ પત્રક તરીકે આપી શકો છો. બીજુ એ કે આ પત્રકમાં વિદ્યાર્થીને તમામ FA, SA માં 33% ગુણ આવવા ફરજીયાત છે નહિતર Needs Improvement બતાવશે. જો આપ કોઇ ચોક્કસ માહિતી ધરાવતા હોયતો જનરલ ગુણ દ્વારા વિદ્યાર્થીને પાસ કરવા માટેની શીટ આપને જોઇતી હોય તો મારા ઇમેઇલ આઇડી પર રીક્વેસ્ટ મોકલશો.હું બને તેટલુ જલદીથી આપને તેવી શીટ સેન્ડ કરીશ.

મિત્રો આપને ખાસ વિનંતી છે કે આ પત્રકનો ઉપયોગ કરતાં પહેલા મોક માર્કસ નાખીને પત્રક ચકાશી લેશો.અને કોઇ ક્ષતિ હોય તો મને જલદીથી મારા ઇમેઇલ આઇડી પર તેની જાણ કરશો તો હું તે સુધારીને જલદીથી મૂકી શકું. ધણા મિત્રો વર્ષના અંતમા મને જાણ કરે છે તે સમયે મારી પાસે સમયનો અભાવ હોય છે.તેથી હું આપને જલદીથી મદદ કરી શકતો નથી તો આ બાબત ખાસ ધ્યાન પર રાખશો.
સતનામ પટેલ અને એજ્યુસફર મિત્રો
ધન્યવાદ
ReplyDeleteCan you help us in adding indicators in english?
ReplyDeleteis it is possible than please send it to my email.
dhaiyagor01@yahoo.in
if you will help than we will so greatful for that..
Radha Soami Patel Saheb
ReplyDeletevery good
ReplyDeleteધોરણ ૯ ના પરિણામ પત્રકમાં ગયા વર્ષે એસ.એ. ૧ અને એસ.એ. ૨ માં વિદ્યાર્થીને ઓછામાં ઓછા ૧૦ ગુણ થાય તો જ ઇ.ક્યુ.સી માં આવતો જ્યારે નવા પરિણામમાં વિદ્યાર્થીને એસ.એ.૧,૨ માં ૬ ગુણ થતા હોય તો પણ એફ.એ.ના ગુણને આધારે પાસ થઇ જાય છે તો પછી ઉપચારાત્મક ટેસ્ટ્ની શી જરૂરિયાત છે. નવુ પરિણામ સમજાતુ નથી. તો જાણકારી આપશો
ReplyDelete